બુક રીવ્યુ - "એલ્કેમિસ્ટ" by Paulo Coelho
એલ્કેમિસ્ટનો સીધોસાદો અર્થ "કોઈ પણ ધાતુને સોનામાં પરિવર્તિત કરી નાખનાર" એવો થાય. આ 1983 માં Paulo Coelho દ્વારાબુકની કરોડો આવૃતિઓ વેચાઈ છે અને વંચાય છે. તો આ બુક માં એવું તો શું છે જે બીજા પુસ્તકોથી અલગ પડે છે ? એવું શું છે જે લોકોને આખું પુસ્તક વાંચવા મજબુર કરે છે?

"એલ્કેમિસ્ટ" બુકના સરસ સુવાક્યો -
- "જયારે તમે કૈક સાચા દિલથી ચાહો છો , ત્યારે આખી દુનીયા(કુદરત) એને મેળવવામાં મદદ કરવા લાગી જાય છે "
- "સ્વપ્નો જોવાનું ક્યારેય બંધ નાં કરો"
- છોકરાએ પૂછ્યું " જીવનનું અસત્ય શું છે ?
એ ઘરડા વ્યક્તિએ જવાબ આપ્યો "" અસત્ય એ છે કે, જીવનના અમુક કદમ પર તમે તમારી જીંદગી પરનો કાબુ ગુમાવી દ્યો છો. અને બધું નશીબ પર ઢોળી દ્યો છો. આ નશીબ જ દુનિયાનું સૌથી મોટું જુઠ છે" - "કોઈ પણ માણસ તેના સ્વપ્નો પુરા કરવા હમેશા સક્ષમ હોઈ છે "
- "એક જ એવી વસ્તુ છે જે તમને કાઈ પણ મેળવતા રોકે છે , એ છે અસફળતાનો ડર"
- "કઈ પણ શીખવા માટે એક જ ઉપાય છે , કર્મ "
- "સંજોગો જેવું કાઈ હોતું જ નથી. તમારે શું કરવું છે એ હમેશા તમારા પર નિર્ભર કરે છે "
- "જો તમેં તમારા વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો હમેશા ખુશ રહેશો. તમારું જીવન એક ઉત્સવ જેવું રહેશે, ભવ્ય ઉત્સવ કારણ કે જીવન આ જ ક્ષણમાં છે.
- "સામાન્ય વસ્તુઓ પણ અસામન્ય હોઈ છે, માત્ર બુદ્ધિશાળી વ્યક્તિઓ જ એને પરખી શકે છે."
- "પ્રેમ કરવા માટે કોઈ કારણની જરૂર હોતી નથી. જો કોઈ કારણ હશે તો એક દિવસ એ કારણ નહિ રહે અને પ્રેમ પણ ! "
હજુ આ "એલ્કેમિસ્ટ " બુક ના વાંચી હોઈ તો એકવાર જરૂરથી વાંચજો.
તમે અહીંથી આ બુક ખરીદી શકો છો.
(અમેઝોન અફીલેટ લીંક )
તમે અહીંથી આ બુક ખરીદી શકો છો.
(અમેઝોન અફીલેટ લીંક )